ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરમાં સેના પર આતંકી હુમલો, 3 જવાન ઘાયલ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત વિસ્તારોમાં CRPF અને પોલીસની ટીમ પર આતંકીઓએ હુમલો કર્યો હતો

By

Published : Oct 26, 2019, 9:06 PM IST

Terror Attack News

જાણકારી અનુસાર મહારાજા હરી સિંહ હોસ્પીટલના કેઝ્યુઅલ્ટી બ્લૉક પાસે ગ્રેનેડ ફેંકી આગ લગાવી હતી. હાલ આ વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો છે અને આ હુમલામાં 3 જવાનો ઘાયલ થયા છે જેમને સારવાર હેઠળ ખસેડાયા છે.

ABOUT THE AUTHOR

...view details