ગુજરાત

gujarat

ETV Bharat / bharat

AN-32 વિમાન દુર્ઘટનામાં કોઈ જીવિત ન મળ્યું, 13 લોકોના મોત - ARUNACHAL PRADESH

ઈટાનગરઃ AN-32 વિમાન દુર્ઘટનામાં ગુમ 13 લોકોની કોઈ ભાળ મળી નથી. વાયુસેનાની સર્ચ ટીમ આજે AN-32ની ક્રેશ સાઇટ પર પહોંચી હતી, જ્યાં તેને વિમાનમાં સવાર યાત્રીકોઓના પરિવારોને તેની સૂચના આપી હતી. 3 જૂનેે લાપતા થયેલા વાયુસેનાનું AN-32 વિમાનમાં કોઇની પણ બચવાની સંભાવના નથી.

AN-32 વિમાન દુર્ધટનામાં કોઇ પણ બચ્યું નહીં, 13 લોકોના મોત

By

Published : Jun 13, 2019, 2:35 PM IST

અરૂણાચલ પ્રદેશના સિયાંગ અને શી યોમી જિલ્લાની સીમા પર ગટ્ટાના ગામની પાસે સમુદ્ર તળેટીથી 12000 ફુટની ઉંચાઇ પર વાયુસેનાના MI-17 હેલિકોપ્ટર દ્વારા કાટમાળ જોયા બાદ વાયુ સેનાના પર્વતીય દળના 9 કર્મી, સેનાના 4 અને 2 અસૈન્ય પર્વતીય દળના મોકલ્યા હતા.

અસમના જોરહાટથી AAN-32 વિમાન ઉડાન ભરી રહ્યુ હતુ. રૂસથી નિર્માણ AAN-32 વિમાન અસમના જોરહાટમાં 3 જૂને ચીનની સીમાની નજીક મેંચુકા એકવાંસ્ડ લૈંડિંગ થઇ રહ્યુ હતુ. તેની ઉડાન ભર્યા પછી 33 મિનિટ બાદ બપોરે એક કલાકે તે સંપર્કથી બહાર થઇ ગયું હતું.

ABOUT THE AUTHOR

...view details