નોઈડા: ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં વધતા કોરોનાના કેસને લઈને આરોગ્ય વિભાગ પહેલેથી જ ચિંતામાં હતું ત્યાં નોઈડાની અંગળવડી ગૃહમાં રહેલા 13બાળકોને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી.
આંગણવાડી ગૃહમાં રહેલા બધા બાળકોનો કોરોની તપાસ કરવામાં કરવામાં આવી હતી અને પોઝિટિવ આવેલા બાળકોને આઇસોલેશન વોર્ડમાં ભર્તી કરવામાં આવ્યા હતા. આંગણવાડી ગૃહ સ્ટાફની પણ કોરોના વાઇરસની તપાસ કરવામાં આવી હતી. જો આરોગ્ય વિભાગ દ્વારા ધ્યાન દેવામાં આવ્યું હોત તો આંગણવાડી ગૃહમાં કોરોનાના પોઝિટિવ કેસ ન આવ્યા હોત.