ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આસામના પ્રવાસ પર ગૃહપ્રધાન અમિત શાહ, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં લેશે ભાગ - કારબી આંગલોંગમાં યૂનિટી, પીસ અને ડેવલોપમેંટ રેલી 2021

કેંન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આસામના પ્રવાસ પર છે. શાહ અહીંયા એક જાહેરસભાને સંબોધિત કરશે. તેની સાથે જ મહામૃત્યુંજય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પણ ભાગ લેશે.

અમિત શાહ
અમિત શાહ

By

Published : Feb 25, 2021, 10:33 AM IST

  • કેંન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે આસામ રાજ્યની મુલાકાતે
  • નગાંવના મહામૃત્યુંજય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેશે
  • ભાજપનો આ ચૂંટણીમાં વધારે સીટોનો લક્ષ્ય

નવી દિલ્હી : કેંન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે આસામ રાજ્યની મુલાકાત લેશે. પ્રવાસના સમયે સૌથી પહેલા તે નગાંવના મહામૃત્યુંજય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેશે. આ કાર્યક્રમ સવારે સાડા દશ વાગ્યાથી થશે.

ગૃહપ્રધાન બપોરના 11 વાગે બોરડોવા સત્રમાં જશે

ગૃહપ્રધાન બપોરના 11 વાગે બોરડોવા સત્રમાં જશે. તેના પછી બોરડોવામાં જાહેરસભાને સંબોધિત કરશે. આ અમિતશાહનો ત્રીજો કાર્યક્રમ હશે. ત્યાં બપોરે બે વાગ્યાથી કારબી આંગલોંગમાં યૂનિટી, પીસ અને ડેવલોપમેંટ રેલી 2021માં ભાગ લેશે.

અસમમાં કુલ 126 વિધાનસભા સીટોની ચૂંટણી

અસમમાં કુલ 126 વિધાનસભા સીટોની ચૂંટણી થવાની છે. ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ને આ વખતે વધારે સીટોનો લક્ષ્ય રાખ્યો છે. ગૃહપ્રધાન અમિતશાહ અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા નિયમિત સમયમાં અસમની મુલાકાત લીધી છે. ગયા દિવસોમાં વડાપ્રદાન નરેંન્દ્ર મોદી પણ અસમમાં મોટી જાહેરસભાને સંબોધિત કરી ચુક્યા છે.

ABOUT THE AUTHOR

...view details