- અલ્હાબાદ કોર્ટની અગત્યની ટિપ્પણી
- ગૌરક્ષા કોઇ એક ધર્મની જવાબદારી નથી
- ગાયને રાષ્ટ્રીય પ્રાણી બનાવવાની કરી વાત
ન્યૂઝ ડેસ્ક: અલ્હાબાદ હાઇકોર્ટે એક કેસની સુનવણી કરતાં જણાવ્યું હતું કે ગાયને ફક્ત ધાર્મિક નજરથી જ ન જોવી જોઇએ. સંસ્કૃતિની રક્ષા દરેક નાગરિકે કરવી જોઇએ. કોર્ટે ટિપ્પણી કરી છે કે ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપવો જોઇએ અને તે અંગે સંસદમાં બિલ લાવવું જોઇએ.