- હરિયાણાના પંચકૂલામાં 3 કરોડ છોડવા રોપવામાં આવશે
- 2,200 ગામની પંસદગી
- વૃક્ષારોપણની કરવામાં આવશે ખાસ તપાસ
પંચકૂલા : દર વર્ષે કરોડો છોડવા રોપવામાં આવે છે કે નહીં તેવા તમામ સવાલના જવાબ આપવા માટે હરિયાણાના વન વિભાગ નવી પહેલ શરૂ કરવા જઈ રહ્યું છે. જેના હેઠળ સીઝનમાં છોડવાએને જીઓ ટૈગિંગ કરવામાં આવશે અને સાથે ડ્રોનથી વીડીયો બનાવવામાં આવશે.
વૃક્ષા રોપણમાં કોઈ ગડબડી ન થાય તે માટે યોજના
આ યોજનાને કારણે વન વિભાગના એવા કેટલાક કર્મચારી વૃક્ષારોપણમાં ગડબડી નહીં કરી શકે, ખરેખર વૃક્ષારોપણ કરવામાં આવતું હતું ત્યારે તેની તપાસ કરવામાં આવતી હતી ત્યારે તેમાં ખબર પડતી હતી કે કેટલીય જગ્યાએ છોડવા લગાવવામાં જ નથી આવ્યા.
આ પણ વાંચો : વિશ્વ વન દિવસની ઉજવણી અંતર્ગત ભરૂચમાં વૃક્ષારોપણ કરાયું