- ગુરુગ્રામમાં ધરાશાયી થઈ 3 માળની ઈમારત
- ઈમારતમાં 3થી 4 લોકો દટાયા હોવાની આશંકા
- પોલીસ અને ફાયર બ્રિગેડે શરૂ કર્યું રેસ્ક્યૂ ઓપરેશન
ન્યૂઝ ડેસ્ક : રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ ગુરૂગ્રામના ખવસપુર વિસ્તારમાં આવેલી એક 3 માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ ઈમારતમાં અંદાજે 3થી 4 લોકો દટાયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.