- દેશભરમાં કોરોનાને કારણે વણસી રહેલી પરિસ્થિતિ
- પૂર્વ મધ્ય રેલવેના 2300 કર્મચારીઓ સંક્રમિત થયા
- સંક્રમણ સહિત સંખ્યાબંધ દર્દીઓના મોત છતા રેલવે શરૂ
પટના: દેશભરમાં પ્રલયકારી બનેલી કોરોના મહામારીએ અનેક લોકોને પોતાના સકંજામાં જકડ્યા છે. કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં પૂર્વ મધ્ય રેલવેના 2300 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી મળી રહી છે. જેમાં ઉચ્ચ અધિકારીઓથી લઈને સામાન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે.